Use APKPure App
Get Pragatni Paravani Dhun Kirtan old version APK for Android
Pragat Bhagvan shri krushnavallabhacharyaji maharaj's kirtan bhakti audio track.
" " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " "
શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt ) વિષે તૈયાર થયેલી " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " નામની આ MP3 એપ્લિકેશનમાં આપને શું - શું સાંભળવાનો લાભ મળશે ??
(૧) " પ્રગટની પરાવાણી "નામના ફોલ્ડરમાં પૃથ્વી પર સંત સ્વરૂપે પ્રગટ થયેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના સ્વમુખની દિવ્ય કલ્યાણકારી પરાવાણી સાંભળવાનો લાભ મળશે..
(૨) " પ્રગટની નિત્ય પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજની આરતી - થાળ - ધૂન - કિર્તન - સંઘ્યાસ્તુતિ - દંડવતસ્તુતિ - જય નાદ વગેરે સાંભળવાનો લાભ મળશે..
(૩) " પ્રગટના કિર્તન " નામના ફોલ્ડરમાં / મહારાજના સુંદર કિર્તનો સૂમધુર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૪) " પ્રગટ ભક્તિ પિયુષ " નામના ફોલ્ડરમાં / મહારાજનો મહિમા - ઉપદેશનો સાર દોહા + ચોપાઇના રૂપમાં કુલ ૧૭ જેટલા પિયુષમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૫) " પ્રગટની ધૂન " નામના ફોલ્ડરમાં / મહારાજના મહામંત્રની ધૂન અલગ અલગ રાગઢાળમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૬) " પ્રગટનો દિવ્ય રાસ " નામના ફોલ્ડરમાં / મહારાજના કિર્તનોની સારી પંક્તિઓને ભેગી કરીને તૈયાર.કરેલ દિવ્યરાસ સુંદર સ્વર - સંગીતની સુરાવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે..
(૭) " પ્રગટની મહામાનસી પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજના વિષેશ પૂજન માટે " મહામાનસી પૂજા તેમજ ભક્તોને રક્ષા અને સંકલ્પપૂર્તિ માટે કવચ + બ્રહ્મસર + વ્યપોહન સ્તોત્ર " પણ સાંભળવાનો લાભ મળશે...
(૮) " પ્રગટની સહસ્ત્ર નામાવલી "નામના ફોલ્ડરમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા અંતર્ગત રહેલા / મહારાજનાં ૧૦૦૦ મહામંત્રો સાંભળવાનો લાભ મળશે...
( ૯ ) " પ્રગટનું શ્વેતાયન સ્મૃતિ શાસ્ત્ર " ફોલ્ડરમાં / મહારાજે સ્વયં રચેલ - આત્યંતિક કલ્યાણ તેમજ આલોક અને પરલોકમાં મહાસુખિયા થવા માટેનું આધુનિક સમયનું ધર્મશાસ્ત્ર એટલે " શ્રીશ્વેતાયન સ્મૃતિ " આ સંપુર્ણ શાસ્ત્રને સાંભળવાનો લાભ મળશે..
જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે ઘણાં વર્ષોના અતિ મહેનતના ફળ સ્વરુપે " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના રાજીપાર્થે - વિકાસાર્થે આ એપ્લિકેશન જુનાગઢધામથી " શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી / કે.પી સ્વામી " દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
સુંદર ડિઝાઇનિંગ વર્ક અને સેટિંગ્સ વગેરેમાં ખૂબજ મહેનત કરીને આ એપ્લિકેશનના મહાન કાર્યને પુર્ણ કરવામાં " મયૂરા દેવાણી " એ પોતાની બુદ્ધિપ્રતિભાનો સદુપયોગ કર્યો છે..તેમજ આર્થિક સહયોગ " મુનેશભાઈ સાંગાણી તેમજ સંજયભાઈ કાબરીયા " એ મહારાજને રાજી કરવા માટે કર્યો છે..તે બદલ આપ સૌને અભિનંદન સાથે આશીર્વાદ પણ આપવામાં આવે છે..
શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ ઓડીઓ - વિડિઓ વગેરે અનેક પ્રકારના સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108.
લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.
શ્રીપરમધામ સ્મૃતિ મંદિર - ગાદિ સ્થાન , જુનાગઢધામ.
Uploaded by
Muklazz Marlinda
Requires Android
Android 6.0+
Category
Report
Use APKPure App
Get Pragatni Paravani Dhun Kirtan old version APK for Android
Use APKPure App
Get Pragatni Paravani Dhun Kirtan old version APK for Android